માત્રે બે પોઝિટિવ કેસ નોંધાતા સૌરાષ્ટ્રનું કયું ગામ પાંચ દિવસ સુધી લોકડાઉન રહેશે? જાણો કોણે લીધો મોટો નિર્ણય?

સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જોકે દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 1310 કોરોના કેસ નોંધાયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 3036 પર પહોંચ્યો છે.

from home https://ift.tt/2EHbUxk
via IFTTT

ટિપ્પણીઓ નથી: