ભારે વરસાદ બાદ ખેડૂતો ધોવાયા, સતત વરસાદ વરસતા પાકને વ્યાપક નુકસાન થયું

<strong>અમદાવાદઃ</strong> સતત વરસાદ વરસતા ખેતીપાકને વ્યાપક નુકસાન થયાની ફરિયાદ ઉઠી છે. ક્યાંક ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે ઉભા પાકને નુકસાન થયું છે. તો ક્યાંક પૂરના કારણે પાક ધોવાયો છે. રાજકોટની વાત કરીએતો જિલ્લામાં સિઝનનો 161 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. પડધરી તાલુકાના સુવાગ ગામમાં છેલ્લા એક મહિનાથી અહીં સતત વરસાદ

from home https://ift.tt/3lFfmJo
via IFTTT

ટિપ્પણીઓ નથી: