unlock-4ની ગાઈડલાઈન જાહેર, જાણો છૂટછાટમાં કેટલો વધારો કરાયો અને ક્યા ધંધા હજુ પણ રહેશે બંધ?
<strong>ગાંધીનગર:</strong> ગુજરાત સરકારે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેંદ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયમિત પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે છે. શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ 30 સપ્ટેંબર સુધી બંધ રહેશે, 21 સપ્ટેમ્બરથી ધાર્મિક, સામાજીક,
from home https://ift.tt/3hONVuo
via IFTTT
from home https://ift.tt/3hONVuo
via IFTTT
ટિપ્પણીઓ નથી: