કોરોનાની સફળ સારવાર પછી રિકવર થયેલા દર્દીને ફરીથી ચેપ લાગે? સર્વેમાં થયો મોટો ધડાકો
<strong>અમદાવાદઃ</strong> અમદાવાદ શહેરમાં હર્ડ ઇમ્યુનિટીને લઈને મોટો ખુલાસો થયો છે. હર્ડ ઇમ્યુનિટી અંગે જૂન 2020માં 30,000થી વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પહેલા સર્વે બાદ ઓગષ્ટ મહિનામાં સિરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે પ્રમાણે 45 દિવસના અંતરમાં નાગરિકોમાં કોરોના સામે લડવાની શક્તિ માત્ર 5.5 ટકા વધી છે. તબીબોના
from home https://ift.tt/3gS7DnB
via IFTTT
from home https://ift.tt/3gS7DnB
via IFTTT
ટિપ્પણીઓ નથી: