ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં નિમણૂકો મુદ્દે આવ્યા શું મોટા સમાચાર ? C.R. પાટીલ ક્યારે જશે દિલ્લી ?
<p style="font-weight: 400;">ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ કોરોનાની સારવાર લઈને સાજા થઈ ગયા છે પણ કોરોનામુક્ત થયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ લોકસભાના વર્તમાન ચોમાસુ સત્રમાં હાજર નહીં રહી શકે. પાટીલ કોરોના મુકત થયાં બાદ ક્વોરેન્ટાઈન પિરિયડ ચાલી રહ્યો હોવાથી દિલ્હી નહીં જાય અને લોકસભાના સત્રમાં હાજર નહીં રહે.</p> <p style="font-weight: 400;">સી.આર. પાટીલનો ક્વોરેન્ટાઈન પિરિયડ ચાલી રહ્યો હોવાથી હાલમાં સંગઠનમાં નિમણૂકો પણ નહીં થાય કે પાટીલ કમલમ ખાતે હાજર પણ નહીં રહે. ક્વોરેન્ટાઈન પૂરો થતાં પાટીલ કમલમ ખાતે બેઠકોનો દોર ફરી શરૂ કરશે.</p> <p style="font-weight: 400;">પાટીલ હાલમાં ઘરે
from home https://ift.tt/2G0Amd8
via IFTTT
from home https://ift.tt/2G0Amd8
via IFTTT
ટિપ્પણીઓ નથી: