મોદી સરકારે 21 સપ્ટેમ્બરથી શાળા-કોલેજો ખોલવાની આપી મંજૂરી, જાણો ક્યા ધોરણના વિદ્યાર્થીના ક્લાસ શરૂ કરી શકાશે ?

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ના વર્ગો માટે શાળાઓ શૂ કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત કોલેજો ખોલવાની પણ મંજૂરી મળતાં 21 સપ્ટેમ્બરથી દેશની શાળા-કોલેજોના વર્ગોમાં અભ્યાસ શરૂ થઈ જશે. અલબત્ત વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં જવું ફરજિયાત નથી. વિદ્યાર્થી સ્વૈચ્છિક રીતે શાળામાં હાજરી આપવી

from home https://ift.tt/3m5pUS8
via IFTTT

ટિપ્પણીઓ નથી: