રૂપાણી સરકારે રાજ્યના લાખો ખેડૂતોના ફાયદામાં લીધો મોટો નિર્ણય, જાણ શું કરી જાહેરાત ?
<strong>ગાંધીનગરઃ</strong> રાજ્યની રૂપાણી સરકાર દ્વારા ખેડૂતોના ફાયદામાં મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયને પરિણામે અનેક ખેડૂતોને ફાયદો થશે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ૨૩ જેટલી સેવાઓ ઓનલાઈન કર્યા બાદ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા બોજાનું પ્રમાણપત્ર અને વેચાણ દસ્તાવેજની ઈન્ડેક્સ-૨ (અનુક્રમણિકા નંબર-૨)ની નકલની સેવાઓ પણ હવેથી ઓનલાઈન કરી દીધી
from home https://ift.tt/3idVivk
via IFTTT
from home https://ift.tt/3idVivk
via IFTTT
ટિપ્પણીઓ નથી: