કોરોનાની ઝપેટમાં આવતા સૌરાષ્ટ્ર ભાજપના નેતાનું થયું નિધન, 10 દિવસથી સારવાર હેઠળ હતા
<strong>જૂનાગઢઃ</strong> ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે ભાજપ માટે ગીર-સોમનાથ જિલ્લામાંથી કોરોનાને લઇને દુઃખદ સમાચાર આવ્યાં છે. વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રી વિજયસિંહ પરમારનું કોરોનાના કારણે નિધન થયું છે. વિજયસિંહ પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા છેલ્લા 10 દિવસથી
from home https://ift.tt/34IWe7l
via IFTTT
from home https://ift.tt/34IWe7l
via IFTTT
ટિપ્પણીઓ નથી: