જૂનાગઢ: કોરોના દર્દીએ છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો, હવે પત્ની, પુત્રએ પણ કર્યો આપઘાત

જૂનાગઢના કેશોદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હતો જેને લઈને થોડા દિવસ પહેલાં જ ખાનગી હોલ્પિટલના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો. જોકે હવે પતિના મોત બાદ લાગી આવતાં પરીણિતાએ પણ આ પગલું ભર્યું હતું અને એક પરિણીતાએ પુત્ર સાથે આપઘાત કરી લીધો

from home https://ift.tt/3hwyO8C
via IFTTT

ટિપ્પણીઓ નથી: