રૂપાણી સરકારના ક્યા મંત્રીનો કોરોના પોઝિટિવ આવ્યો? જાણો અમદાવાદની કઈ હોસ્પિટલમાં કરાયા દાખલ?
ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારના વધુ એક મંત્રી કોરોનાગ્રસ્ત થયા છે. રાજ્ય કક્ષાના નાગરિક પુરવઠા, ગ્રાહક બાબતો, લઘુ ઉદ્યોગ મંત્રાલયના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હકુભા તરીકે જાણીતા જામનગર ગ્રામ્ય મતવિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હાલઅમદાવાદ ખાતે યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર
from home https://ift.tt/2EJafXq
via IFTTT
from home https://ift.tt/2EJafXq
via IFTTT
ટિપ્પણીઓ નથી: