મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં વીજળીનાં બિલ માફ કરવાની કરી જાહેરાત ? જાણો સરકારે શું કહ્યું ?
<strong>નવી દિલ્લીઃ</strong> સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો ચે કે જેમાં દાવો કરાયો છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં વીજળી બિલ માફી યોજના 2020 અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ દેશનાં તમામ રાજ્યોમાં 1 સપ્ટેમ્બરથી વીજળીનાં બિલ માફ કરી દેવાશે. આ યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું
from home https://ift.tt/31HTBAE
via IFTTT
from home https://ift.tt/31HTBAE
via IFTTT
ટિપ્પણીઓ નથી: