ગુજરાતમાં 18 ધારાસભ્યોને લાગ્યો કોરોનાને ચેપ, ચોમાસું સત્ર બોલાવવાને લઈને સરકાર અવઢવમાં
<strong>ગાંધીનગરઃ</strong> રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. જેથી નેતાઓમાં પણ કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. રૂપાણી સરકારના મંત્રી રમણ પાટકર પછી સરકારના કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી ધમેંદ્રસિંહ જાડેજા કોરોના સંક્રમિત થતા ગાંધીનગરમાં ચિંતાનો માહોલ છે. હર્ષ સંઘવી અને હર્ષદ
from home https://ift.tt/3b5vxe2
via IFTTT
from home https://ift.tt/3b5vxe2
via IFTTT
ટિપ્પણીઓ નથી: