મોદી સરકારે 21 સપ્ટેમ્બરથી ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલે જવાની આપી છૂટ ? જાણો શું નિયમ પાળવો પડશે ?

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે શનિવારે સાંજે બહાર પાડેલી અનલૉક-4ની ગાઈડલાઈન્સમાં સ્કૂલ-કોલેજોને બંધ રાખવા આદેશ આપ્યો છે પણ રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશો 21 સપ્ટેમ્બરથી કન્ટેઈનમેન્ટ ઝોન બહારની સ્કૂલોને 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને બોલાવવાની મંજૂરી આપવાની સત્તા આપી છે. આ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી )અલગથી જારી કરાશે. આ ઉપરાંત 21

from home https://ift.tt/3b9m1qd
via IFTTT

ટિપ્પણીઓ નથી: