મોદી સરકાર અનલોક 4માં 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલી દેશે ? જાણો કેન્દ્ર સરકારે શું કહ્યું ?
<strong>નવી દિલ્લીઃ</strong> કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી અનલોક 4 જાહેર કરવાની તૈયારીમાં છે. અનલોક 4 દરમિયાન શું શું ખૂલશે તેની અટકળો ચાલી રહી છે. મોદી સરકાર સ્કૂલ-કોલેજો ખોલવાની તૈયારીમાં હોવાના પણ અહેવાલ પ્રસિધ્ધ થયા છે પણ સરકારી સૂત્રોના મતે સ્કૂલ-કોલેજો ખોલવાની મંજૂરી મળે તેવી શક્યતા ઓછી છે. આ પહેલાં
from home https://ift.tt/32pQ60W
via IFTTT
from home https://ift.tt/32pQ60W
via IFTTT
ટિપ્પણીઓ નથી: