ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના કેટલા દરવાજા ખોલાયા? આવો દેખાય છે અદભુત નજારો

નર્મદા ડેમના 15 ગેટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 2 લાખ 30 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 15 ગેટમાંથી 3 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાય રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.11 મીટર પર પહોંચી ગઈ છે જ્યારે પાછી છોડાતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરી

from home https://ift.tt/3ls0Kgn
via IFTTT

ટિપ્પણીઓ નથી: