મોડી રાતે અમદાવાદના કુબેરનગરમાં કોમર્શિયલ બિલ્ડીંગ થયું ધરાશાયી, એક વ્યક્તિનું મોત
મોડી રાતે અમદાવાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી જેમાં એકનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી બિલ્ડિંગના કાટમાળમાં દટાયેલા 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર ફાટક પાસેનું પ્રેમ માર્કેટની બિલ્ડિંગ મોડી રાતે
from home https://ift.tt/3b2jn5y
via IFTTT
from home https://ift.tt/3b2jn5y
via IFTTT
ટિપ્પણીઓ નથી: