નીતિન પટેલે કહ્યું, લોકો રોડ મંજૂર કરાવે ગામથી ગામ સુધીના પણ આ લોકોએ રોડ મંજૂર કરાવ્યા ગામથી ખેતર સુધીના.....

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ તુટી ગયા છે જેને કારણે અનેક જગ્યાએ ખાડા જોવા મળી રહ્યાં છે. રસ્તાઓ તુટી જતાં ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઊંઝા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં લોકો મને

from home https://ift.tt/3lBx0xN
via IFTTT

ટિપ્પણીઓ નથી: