સૌરાષ્ટ્રનું કયું જાણીતું મંદિર એક મહિના માટે બંધ કરાયું? જાણો કારણ

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યાં છે ત્યારે તેને રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જોકે તે કાબૂમાં આવી રહ્યો નથી ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર આજથી એટલે 30 ઓગસ્ટથી 1 ઓક્ટોબર સુધી બંધ રહેશે તેવો મંદિરના ગાદીપતિ પૂજ્ય

from home https://ift.tt/2EEN3dd
via IFTTT

ટિપ્પણીઓ નથી: