અમિત શાહની તબિયત અંગે આવ્યા મોટા સમાચાર, શાહ દાખલ છે તે AIIMSએ શું કહ્યું ?

<strong>નવી દિલ્લીઃ</strong> કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તબિયત સારી છે અને તેમને બહુ જલદી ડિસ્ચાર્જ કરાશે એવી જાહેરાત ઓળ ઈડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) દ્વારા કરવામાં આવે છે. કોરોનાની સારવાર પછી ફરી તબિયત લથડતાં અમિત શાહને પોસ્ટ કોવિડ કેર માટે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા હતા. ગૃહમંત્રી અમિત શાહની તબીયત હવે

from home https://ift.tt/3gEShCP
via IFTTT

ટિપ્પણીઓ નથી: