અમદાવાદઃ પોશ વિસ્તારમાં બેંક મેનેજરનાં પત્નિનો પૂજા રૂમમાં આપઘાત, કારણ જાણીને લાગી જશે આઘાત

અમદાવાદઃ અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં રહેતાં બેન્ક મેનેજરનાં પત્નિ મનીષાબહેન આર.પંચારીયાએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો. ધાર્મિક વૃતિના મનીષાબહેનને મોર્ડન લાઈફ સ્ટાઈલ અનુકૂળ નહોતી  આવતી તેથી  આ પગલું ભર્યું હોવાનું ઘરમાંથી મળેલી ડાયરીમાંથી જાણવા મળ્યું હોવાનો દાવો  પોલીસે કર્યો છે.  આ કારણ આઘાતજનક છે

from ahmedabad https://ift.tt/32wTW8j
via IFTTT

ટિપ્પણીઓ નથી: