નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, ડેમમાંથી કેટલા ક્યુસેક પાણી નદીમાં છોડાયું? જાણો

નર્મદા ડેમના 15 ગેટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 3 લાખ 9 હજાર 763 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 15 ગેટમાંથી 3 લાખ 9 હજાર 532 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.25 મીટર પર પહોંચી ગઈ છે જ્યારે પાછી

from home https://ift.tt/3jpMYZU
via IFTTT

ટિપ્પણીઓ નથી: