નર્મદા ડેમના 23 દરવાજા ખોલાતાં નદીમાં પૂર જેવી સ્થિતિ, કેટલા ગામનો કરાયા એલર્ટ? જાણો

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ઉપરવાસમાંથી ભારે પ્રમાણમાં પાણીની આવક થતાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

from home https://ift.tt/3joio2L
via IFTTT

ટિપ્પણીઓ નથી: