અધ્યક્ષ પદ માટે પાર્ટીમાં ચૂંટણી નહીં થાય તો આગામી 50 વર્ષ સુધી વિપક્ષમાં બેસશે કોંગ્રેસઃ ગુલામ નબી આઝાદ

<strong>નવી દિલ્હીઃ</strong> કોંગ્રેસમાં પાર્ટીના નેતૃત્વ અને કાર્ય પદ્ધતિને લઈને કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને અસમહતિ પત્ર લખ્યો હતો. આ પત્રમાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ સહી કરી હતી. કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકનાં ચાર દિવસ બાદ તેમણે કહ્યું કે, નિમણુક કરવામાં આવેલ કોંગ્રેસ અધ્યક્ષને પાર્ટીમાં એક ટકા પણ

from home https://ift.tt/2FVpIEr
via IFTTT

ટિપ્પણીઓ નથી: