વરસાદે વિરામ લીધો હોવા છતાં જૂનાગઢ જિલ્લાનું આ ગામ ફેરવાયું બેટમાં, પાકને મોટું નુકસાન
<strong>જૂનાગઢઃ</strong> વરસાદે વિરામ લીધો હોવા છતાં હજી સુધી વરસાદના પાણી ઘણી જગ્યાએ ઓસર્યા નથી. જૂનાગઢ જિલ્લાના માણાવદરના દેશીંગા ગામમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. ગામના ખેતરો હોય કે બજારો હજુ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. ગામના ખેતરો તળાવમાં ફેરવાતા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. તો દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓનો
from home https://ift.tt/31wuQY3
via IFTTT
from home https://ift.tt/31wuQY3
via IFTTT
ટિપ્પણીઓ નથી: