શ્રીનગરમાં પંથા ચોક વિસ્તારમાં ત્રણ આતંકી ઠાર, એક જવાન શહીદ
જમ્મુ: શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં વધુ બે આતંકીઓને ઠાર થયા છે. ગઈકાલે એક આતંકીને ઠાર કર્યો હતો. તેની સાથે આ અથડામણમાં સેનાએ ત્રણ આતંકી ઠાર કર્યા છે. જો કે, આ સંયુક્ત ઓપરેશનમાં એક જવાન પણ શહીદ થયા હતા. પોલીસના એક ASI શહીદ થયા છે. શ્રીનગરના પાંથા
from home https://ift.tt/3hI3vIb
via IFTTT
from home https://ift.tt/3hI3vIb
via IFTTT
ટિપ્પણીઓ નથી: