અમદાવાદમાં હવે કેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન છે? શહેરના કેટલા કન્ટેનમેન્ટ ઝોનને કરાયા મુક્ત? જાણો

અમદાવાદમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 145 કોરોનાના કેસ નોંધાયા. જ્યારે ચાર દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે તો બીજી તરફ કોરોનાને માત આપીને સાજા થયેલાં 148 લોકોને જુદી જુદી હોસ્પિટલો તેમ હોમ-આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરની હદમાં અત્યાર સુધી 28 હજાર 942

from ahmedabad https://ift.tt/3aYp2tx
via IFTTT

ટિપ્પણીઓ નથી: