PM મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમથી 68મી વખત દેશને સંબોધશે

<strong>નવી દિલ્હી:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’અંતર્ગત આજે દેશને સંબોધન કરશે. આ કાર્યક્રમનું પ્રસારણ આજે સવારે 11 વાગ્યે થશે. પીએમ મોદીના ‘મન કી બાત’નો 68મો કાર્યક્રમ છે. મન કી બાત કાર્યક્રમ દેશભરમાં આકાશવાળી અને દુરદર્શન નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. પીએમ મોદીએ આ પહેલા

from home https://ift.tt/3hFjUgw
via IFTTT

ટિપ્પણીઓ નથી: