ગુજરાતમાં તમામ વિદ્યાર્થીઓને કેટલા ટકા ફી માફી આપવા માટે સ્કૂલ સંચાલકો થયા તૈયાર ? શાની જોઈ રહ્યા છે રાહ ?

<strong>અમદાવાદઃ</strong> રાજ્યમાં સ્કૂલ ફીને લઈને ચાલી રહેલ વિવાદની વચ્ચે વાલીઓને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. ખાનગી સ્કૂલ સંચાલકો સ્કૂલ ફી માફ કરવા માટે તૈયાર છે પરંતુ તેમની કેટલીક શરતો છો. જોકે હાલમાં સંચાલકો સરાકર સાથે મંત્રણાની રાહ જોઈ રહ્યા છે. સરકારે હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે સ્કૂલ સંચાલકો

from home https://ift.tt/3gJbbbz
via IFTTT

ટિપ્પણીઓ નથી: