નર્મદા નદીમાં પાણી છોડાતા તીર્થઘામ ચાણોદના ઘાટો પાણીમાં ગરકાવ, નર્મદા ડેમની સપાટી 132.51 મીટરે પહોંચી

<strong>અમદાવાદઃ</strong> નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લા માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નર્મદા નદીમાં પાણી છોડાતા ત્રણેય જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરવામા આવ્યા છે. નર્મદા નદીમાં પાણીની ભારે આવક થતા તીર્થધામ ચાણોદનો મલ્હારરાવ ઘાટ પર પાણી ફરી વળ્યા છે. તો કપિલેશ્વર ઘાટ, ચક્રતીર્થ ઘાટ, ચંડિકા ઘાટ, સોમનાથ ઘાટ

from home https://ift.tt/3gIV1Px
via IFTTT

ટિપ્પણીઓ નથી: