C.R. પાટીલે રૂપાણી સરકારના મંત્રીઓને શું કર્યું નવું ફરમાન ? મંત્રીઓએ ફરજિયાતપણે અઠવાડિયામાં 3 દિવસ શું કરવું પડશે ?

અમદાવાદઃ ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વિજય રૂપાણી સરકારના પ્રધાનોને અઠવાડિયામાં બે દિવસ ભાજપના મુખ્યમથક કમલમમાં બેસાડવાનું શરૂ કર્યા બાદ હવે વધુ એક ફરમાન આપ્યું છે. સી.આર. પાટીલે મંત્રીઓને રાજ્યના તમામ જિલ્લા મથકોએ જઇને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવા ફરમાન કર્યું છે. સામાન્ય લોકોને સરકારની કામગીરી

from home https://ift.tt/31uxvkZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: