ચૂંટણી જીતવા અને હિન્દુત્વ મામલે સુબ્રમણ્યમ સ્વામીએ બીજેપી વિશે શું કહ્યું, જાણો વિગતે
<strong>નવી દિલ્હીઃ</strong> બીજેપી સાંસદ અને પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યુ છે. તેમને કહ્યું કે, તેમની પાર્ટી ભારતને હિન્દુ રાષ્ટ્ર નથી બનાવી રહી, અને બંધારણ પણ આની અનુમતિ નથી આપતુ. જ્યાં સુધી બીજેપી હિન્દુત્વની વિચારધારા નહીં છોડે ત્યાં સુધી સત્તામાં રહેશે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું
from home https://ift.tt/2YCNU52
via IFTTT
from home https://ift.tt/2YCNU52
via IFTTT
ટિપ્પણીઓ નથી: