નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા, હાલ ઉપરવાસમાંથી કેટલા ક્યુસેક પાણીની થાય છે આવક? જાણો

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ઉપરવાસમાંથી ભારે પ્રમાણમાં પાણીની આવક થતાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

from home https://ift.tt/31DnEcO
via IFTTT

ટિપ્પણીઓ નથી: