ગુજરાતમાં ગરબાને પરવાનગી મળે તેવા સ્પષ્ટ સંકેત, જાણો વિગત
અનલોક-3 31 ઓગસ્ટના રોજ પૂરું થઈ રહ્યું છે. આ દરમિયાન શનિવાર સાંજે સરકારે અનલોક-4ને લઈને એક ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં ઘણી જગ્યાએ છૂટછાટ આપવામાં આવી છે ત્યારે નવરાત્રિમાં ગરબાની મંજૂરીના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યાં છે. 100 લોકોની અનુમતિ સાથે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમની મંજૂરી મળતાં શેરી ગરબા
from home https://ift.tt/2GbxcU4
via IFTTT
from home https://ift.tt/2GbxcU4
via IFTTT
ટિપ્પણીઓ નથી: