આણંદના આ શહેરમાં સરકારી નિયમોના ધજાગરા ઉડાડીને 600 લોકોના ટોળાએ કાઢ્યું મોહર્રમનું ઝુલુસ, મુસ્લિમ અગ્રણીઓએ શું કહ્યું ?
આણંદઃ ગુજરાતમાં કોરોનાના રોગચાળામાં સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં આણંદ જિલ્લાના ખંભાતનો પણ સમાવેશ થાય છે. ખંભાતમાં કોરોનાના કેસોની સંખ્યા 100ને પાર થઈ ગઈ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર છે ત્યારે સરકારની ગાઈડલાઇનની ધરાર અવગણના કરી ખંભાતમા મોહર્રમ નિમિત્તે ઝુલુસ કાઢીને કાયદાના ધગાજરા ઉડાડી દીધા છે. આણંદ દિલ્લામાં કોરોનાથી સૌથી અસરગ્રસ્ત
from home https://ift.tt/2DchYwP
via IFTTT
from home https://ift.tt/2DchYwP
via IFTTT
ટિપ્પણીઓ નથી: