ભારતમાં ક્યાં સુધીમાં કોરોના પર કન્ટ્રૉલ આવી જશે ને ક્યારે આવશે દવા, -આ અંગે સરકારે કર્યો મોટો ખુલાસો

<strong>બેગ્લુંરુઃ</strong> ભારતમાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો અને કોરોનાની દવાને લઇને મોટો ખુલાસો કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રવિવારે જણાવ્યુ કે ભારતમાં દિવાળી સુધી કૉવિડ-19 મહામારી પર મોટાભાગે કન્ટ્રૉલ લાવવામાં સફળ થઇ જઇશું. હર્વર્ધને કહ્યું કે, આશા છે કે આગામી થોડાક મહિનાઓમાં સંભવતઃ દિવાળી સુધી

from home https://ift.tt/3hK6q2S
via IFTTT

ટિપ્પણીઓ નથી: