નર્મદા નદીનું પાણી કાંઠા વિસ્તારમાં ઘૂસતાં લોકોમાં ફફડાટ, કલેક્ટરે અધિકારીઓને શું આપ્યો આદેશ? જાણો
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે મધ્ય પ્રેદશના ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જોકે વધુ પ્રમાણમાં પાણી છોડાતાં નદીનું પાણી ભરૂચ શહેરમાં ઘૂસવા લાગ્યું હતું જેને કારણે શહેરીજનોમાં ફફટાડ જોવા મળ્યો
from home https://ift.tt/31J4QbS
via IFTTT
from home https://ift.tt/31J4QbS
via IFTTT
ટિપ્પણીઓ નથી: