સુરતઃ એક સાથે 14 રત્નકલાકારોને કોરોના પોઝિટિવ આવતાં આખું કારખાનું સીલ, જાણો વિગત

<strong>સુરતઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના એપી સેન્ટર બનેલા સુરતમાં એક સાથે 14 રત્નકલાકારોને કોરોના પોઝિટિવ આવતાં આખું કારખાનું સીલ કરવી દેવામાં આવ્યું છે. શહેરના કતારગામ ખાતે આવેલું એસ.નરેશ & કંપની નામનું હીરાનું કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ગોપીનાથજી ઈંપેક્ષ SOP ભંગ

from home https://ift.tt/2YL8dNF
via IFTTT

ટિપ્પણીઓ નથી: