અમદાવાદનું કયું જાણીતું ખાણીપીણી બજાર બંધ કરાયું, જાણો વિગતે
અમદાવાદઃ માણેકચોકમાં ખાણીપીણી બજારમાં પાર્સલ સેવા શરૂ કરતા વિવાદ થયો હતો. જેને પગલે મ્યુનિ.એ બુધવારે સાંજે ખાણીપીણી બજાર બંધ કરાવી દીધું હતું. અગાઉ શરૂ કરવામાં આવ્યું ત્યારે સાંજે 8થી 10 વાગ્યા દરમિયાન જ પાર્સલ સેવા શરૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, રવિવારે હેપી સ્ટ્રીટ ખાણીપીણી બજાર પણ બંધ કરાયું
from ahmedabad https://ift.tt/32v3sJ7
via IFTTT
from ahmedabad https://ift.tt/32v3sJ7
via IFTTT
ટિપ્પણીઓ નથી: