નર્મદા ડેમને લઈ સૌથી મોટા સમાચાર, ડેમનું કેટલા ક્યુસેક પાણી નદીમાં છોડાયું? હાલ કેવી છે સ્થિતિ? જાણો
ઉપરવાસમાંથી પાણીની સતત આવકથી સરદાર સરોવર ડેમની સપાટી પહોંચી 132 મીટરને પાર પહોંચી છે. ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક છે. ડેમના 23 દરવાજામાંથી 9 લાખ 54 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નિચાણ વાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે કલેક્ટરે અધિકારીઓને ક્વાર્ટર નહીં છોડવાનો
from home https://ift.tt/2YKvLSU
via IFTTT
from home https://ift.tt/2YKvLSU
via IFTTT
ટિપ્પણીઓ નથી: