25 દિવસ બાદ ગુજરાતના આ શહેરમાં આજથી ST સેવા ફરી શરૂ કરાઈ, ગાઈડલાઈન સાથે તમામ રૂટ પર દોડશે બસ
સુરત: સુરતમાં કોરોનાના વધતા કેસોને લઈ બંધ કરવામાં આવેલી એસટી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે. હવે સુરતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સ્થિર થઈ રહી હોવાથી કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આજથી તમામ રૂટ ઉપર બસ દોડશે. સુરતના તમામ રૂટ પર આજથી STની બસ દોડશે. આ માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન
from home https://ift.tt/3gf6p5x
via IFTTT
from home https://ift.tt/3gf6p5x
via IFTTT
ટિપ્પણીઓ નથી: