મોદી સરકાર ‘અનલોક 4’માં લગ્નમાં ગમે એટલા મહેમાનોને બોલાવવાની આપશે છૂટ પણ પાળવી પડશે કઈ શરત ? જાણો વિગત
<strong>નવી દિલ્લીઃ</strong> કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી લોકડાઉનમાં વધારે છૂટછાટો આપીને અનલોક 4 જાહેર કરવાની તૈયારીમાં લાગી છે. અનલોક 4 દરમિયાન શું છૂટ મળશે તેની અટકળો ચાલી રહી છે ત્યારે એક ટોચના હિન્દી અખબારના અહેવાલ પ્રમાણે અનલોક 4 દરમિયાન હવે લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત કરવાની છૂટ
from home https://ift.tt/2ExjN7L
via IFTTT
from home https://ift.tt/2ExjN7L
via IFTTT
ટિપ્પણીઓ નથી: