નાગપુરમાં ખાંડ ફેક્ટરીમાં ગેસ ગળતર થવાથી બૉઇલર ફાટ્યુ, 5ના મોત
<strong>નાગપુરઃ</strong> મહારાષ્ટ્રના નાગપુર સ્થિત માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ શુગર લિમીટેડ ફેક્ટરીના બૉયલરમાં શનિવાર બપોરે થયેલા ભયાનક વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થઇ ગયા છે. નાગપુર ગ્રામીણ પોલીસના એક અધિકારી અનુસાર, આ ઘટના બપોરે લગભગ 2.14 વાગે ઘટી હતી, વિસ્ફોટથી ફેક્ટરીમાં આગ લાગી ગઇ, જેમાં મજૂરોના બળી જવાથી મોત થઇ ગયા
from home https://ift.tt/3hZpIkw
via IFTTT
from home https://ift.tt/3hZpIkw
via IFTTT
ટિપ્પણીઓ નથી: