મોદી સરકારે રેલ્વેમાં 50 ટકા સ્ટાફ ઓછો કરવા લીધો છે નિર્ણય ? આર્મીમાં પણ આ વર્ષે નહીં થાય ભરતી ? જાણો સરકારે શું કહ્યું ?
નવી દિલ્હીઃ દેશમાં કોરોના કાળ દરમિયાન દેશમાં રેલવે માળખાને સુધારવા અડધો સ્ટાફ ઓછો કરવાના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. આ ઉપરાંત કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કોરોનાના કારણે આર્મીમાં પણ ભરતી નહીં કરવામાં આવે તેવા અહેવાલ આવ્યા હતા. જેનું પીઆઈબી ફેક્ટ ચેકે ખંડન કર્યુ છે. વિવિધ મીડિયામાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ સરકારે રેલવેમાં સુધારાના
from home https://ift.tt/2E1rLqd
via IFTTT
from home https://ift.tt/2E1rLqd
via IFTTT
ટિપ્પણીઓ નથી: