પંજાબમાં લઠ્ઠો પીવાથી 86 લોકોનાં મોત, અનેક અધિકારીઓ સસ્પેન્ડ, 25ની ધરપકડ
<strong>ચંદીગઢ:</strong> પંજાબમાં લઠ્ઠો(ઝેરી દારુ) પીવાથી મરનારની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં આ ઘટનામાં અત્યાર સુધી 86 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જેમાંથી 48નાં માત્ર શનિવારે જ મોત થયા હતા. આ ઘટના બાદ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહની સરકારે કડક કાર્યવાહી કરતા 7 આબકારી અધિકારી અને 6 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધાં
from home https://ift.tt/33h9YoR
via IFTTT
from home https://ift.tt/33h9YoR
via IFTTT
ટિપ્પણીઓ નથી: