સુરતમાં હવે રત્નકલાકારો ખાનગી લેબમાં કરાવી શકશે રેપિડ ટેસ્ટ, જાણો કેટલી રકમ ચૂકવવી પડશે

<strong>સુરતઃ</strong> સુરતમાં હવે રત્નકલાકારો 100 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં કરાવી શકશે રેપિડ ટેસ્ટ. ગઈકાલે રત્નકલાકારોના ટેસ્ટને લઈ એ સમયે વિવાદ છેડાયો હતો જ્યારે સુરતના કોવિડ ટેસ્ટિંગ સેંટર પર લખાયું હતું કારખાના અને હીરામાં કામ કરતાં તમામ વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં નહીં આવે. ABP અસ્મિતાના અહેવાલ બાદ ગઈકાલે પ્રશાસને બેઠક યોજી હતી.

from home https://ift.tt/3kGPb4A
via IFTTT

ટિપ્પણીઓ નથી: