કોરોનાના કહેર વચ્ચે ગુજરાતીઓ માટે મોટા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. આ બધાની વચ્ચે ગુજરાતના લોકો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. રાહતના સમાચાર એ છે કે ગુજરાતમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રેસિયો ઉત્તરોત્તર વધી રહ્યો છે. જેને કારણે નવા કેસો આવવા છતાં એક્ટિવ કેસો કંટ્રોલમાં
from ahmedabad https://ift.tt/2E1Y6Ns
via IFTTT
from ahmedabad https://ift.tt/2E1Y6Ns
via IFTTT
ટિપ્પણીઓ નથી: