એરપોર્ટ પર લેન્ડિંગ કરતાં એર ઈન્ડિયાના પ્લેન થયા બે ટૂકડાં, જુઓ ભયાનક તસવીરો
નવી દિલ્હી: દુબઈથી 174 મુસાફરોને લઈને આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન કોઝીકોડ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ઘટનામાં પાયલટ અને કો-પાયલટ સહિત 19 મુસાફરોનાં મોત નિપજ્યાં છે. નાગરિક વિમાન મંત્રાલયે કહ્યું કે વિમાનમાં 174 મુસાફરો, 10 બાળકો, બે પાયલટ અને પાંચ કેબિન ક્રૂ સવાર હતા. કુલ 191 લોકો
from home https://ift.tt/2PyF6IH
via IFTTT
from home https://ift.tt/2PyF6IH
via IFTTT
ટિપ્પણીઓ નથી: