સુરત શહેર માટે આંશિક રાહતના સમાચાર, રિકવરી રેટમાં થયો વધારો, જાણો કેટલા લોકો થયા ડિસ્ચાર્જ

<strong>સુરતઃ</strong> સુરત જિલ્લા માટે આંશિત રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોનાના રિકવરી રેટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સુરતમાં કોરોના કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સુરત શહેરમાં રિકવરી રેટ 73 ટકાએ પહોંચ્યો છે. સુરત શહેરમાં શુક્રવારે 309 દર્દીઓ સાજા થયા

from home https://ift.tt/3adYbcm
via IFTTT

ટિપ્પણીઓ નથી: