હરભજન આઈપીએલ રમવા ચેન્નાઈની ટીમ સાથે યુએઈ નહીં જાય, જાણો શું છે કારણ
<strong>નવી દિલ્હીઃ</strong> ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનનુ આયોજન યુએઇમાં થવાનુ છે. આઇપીએલમાં સફળ સીએસકે ટીમના ખેલાડી હરભજન સિંહને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે હરભજન સિંહ શુક્રવારે ટીમ સાથે યુએઇ રવાના નહીં થાય. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, હરભજન સિંહની તબિયત ખરાબ છે, જેના કારણે
from home https://ift.tt/3gd9rXW
via IFTTT
from home https://ift.tt/3gd9rXW
via IFTTT
ટિપ્પણીઓ નથી: