રાજકોટઃ આજી નદીમાં આવ્યા ઘોડાપૂરઃ નદી પર આવેલો કયો પૂલ તૂટી ગયો? જાણો વિગત

<strong>રાજકોટઃ</strong> ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે રાજકોટની આજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પૂરને પગલે રામનાથ મહાદેવ મંદિર પર જવાનો પુલ તૂટી ગયો છે. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો છે. લોકો પણ મોટી

from home https://ift.tt/31kZzHr
via IFTTT

ટિપ્પણીઓ નથી: